ગુજરાતી સાહિત્યકરો અને તેમના ઉપનામો (Gujarati Sahityakaro ane temna upnamo)

✍️સાહિત્યકાર તેમના ઉપનામો ✍️


🔥🔥સાહિત્યકારોની લાક્ષણિકતા:- 🔥🔥



*✍️નરસિંહ મહેતા :* ભક્ત કવિ , આદિ કવિ


*✍️મીરાં :* પ્રેમદીવાની,  જનમ જનમની દાસી,નરસિંહ_ મીરાં : ખરાં ઇલ્મી ખરાં શૂરાં {કલાપી}


*✍️અખો :* જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ (ઉમાશંકર જોષી),ઉત્તમછપાકાર


*✍️પરેમાનંદ :*આખ્યાન શિરોમણિ, મહાકવિ, 

માણભટ્ટ


*✍️શામળ :* પ્રથમ પદ્યવાર્તાકાર


*✍️દયારામ:* ભક્તકવિ, બંસીબોલનો કવિ (ન્હાના લાલે કહેલ ),રસીલો રંગીલો કવિ, રસિક શ્રુગાંરી કવિ, ગરબી સમ્રાટ,                      ગરબીનો પિતા (નરસિંહરાવ દિવેટીયા 



*✍️નર્મદ :* નિર્ભય પત્રકાર, સુધારનો અરૂણ, યુગંધર, યુગપ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, યુગવિદ્યાયક                              સર્જક, *અર્વાચીન ગદ્યનો પિતા* (ક.મા.મુનશી એ કહેલ)


*✍️દલપતરામ :* લોકહિતચિંતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ, કવિશ્વર, રાજકવિનવલરામ પંડ્યા: આરૂઢ વિવેચક


*✍️રણછોડ્ભાઈ ઉદયરામ દવે :* ગુજરાતી નાટ્કના પિતા


*✍️ગોવર્ધનરામ મા. ત્રિપાઠી:* પંડિત યુગના પુરોધા, સાક્ષરવર્ય, સાક્ષરસત્તમ


*✍️મણિલાલ નભુભાઇ દ્રિવેદી* : અભેદ માર્ગના પ્રવાસી, બ્રહનિષ્ઠ


*✍️નરસિંહરાવ દિવેટીયા :* સાહિત્ય દિવાકર, અર્વાચીન ગુજરાતી કવિતાની કણ્વ, જ્ઞાનબાલ


*✍️રમણભાઈ નીલકંઠ*: સમર્થ હાસ્યકાર,

 મકરંદ*


*✍️બાલાશંકર કંથારિયા :* ગુજરાતી ગઝલના પિતા, મસ્તબાદ, કાલાંત, નિજાનંદ


*✍️આનંદ્શંકર ધ્રુવ :* સમર્થ ધર્મ્ચિંતક, મધુદર્શી સમન્વયકાર, પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ


*✍️રમણલાલ વ. દેસાઇ:*યુગમૂર્તિ વાર્તાકાર*


*✍️મણિશંકર રત્નજી ભટ્ટ:* મધુર કોમલ ઊર્મિકાવ્યના સર્જક,ઉત્તમ ખંડકાવ્યોના સર્જક


*✍️સરસિંહજી તખ્તતસિંહજી ગોહેલ* , *(કલાપી:)* અશ્રુ કવિ, પ્રેમ અને આંશુના કવિ, દર્દીલા મધુરપના ગાયક,સુરતાની વાડીનો મીઠી મોરલો, મધુકર


*✍️નહાનાલાલ :* ઉત્ત્મ ઊર્મિકાવ્યના સર્જક, પ્રેમભકિત


*✍️બલવંતરાય ક. ઠાકુર :* બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ, આધુનિક કવિતાના જ્યોતિર્ધર, અગેય પ્રવાહી પદ્યના સર્જક, સોનેટ્ના પિતા


*✍️અલેકઝાંડર ફાર્બસ:* ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી


*✍️દામોદર ખુ. બોટાદકાર:* ગૃહગાયક કવિ, કુટુંબ કવિ, સૌંદર્યશી કવિ


*કાકાસાહેબ કાલેલકર:*સવાઇ ગુજરાતી ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી, જીવનધર્મી સાહિત્યકાર

*✍️પ. સુખલાલજી :* પ્રજ્ઞાયક્ષ, પ્રકાંડ પંડિતર


*✍️સિકલાલ પરીખ:* રોમે રોમ વિદ્યાના જીવ, મૂષિકાર


*✍️ઉમાશંકર જોશી:* વિશ્વ શાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદગાતા, શ્રવણ વાસુકી


*✍️ઝીણાભાઇઅ દેસાઈ ‘સ્નેહરશ્મિ’:* જીવન માંગલ્યના ઉદગાતા, હાઇકુના પ્રણેતા


*✍️ઝવેરચંદ મેઘાણી:* રાષ્ટ્રીય શાયર, કસુંબલ રંગનો ગાયક, લોકસાહિત્યનો મત્ત મોરલો, પહાડનું બાળક


*✍️ક.મા.મુનશી:* સ્વપ્નદ્ષ્ટા, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા


*✍️જયોતીંદ્ર દવે:* પ્રથમ પંક્તિના હાસ્યલેખક, વિદ્રત્તા અન. હાસ્યનો વિનિયોગ, હાસ્યસમ્રાટ


*✍️ગૌરીશંકર ગોવર્ધનરામજોશી* ‘ધૂમકેતુ’: ટૂંકી વાર્તાના કસબી, ઉત્તમ વાર્તાકાર


*✍️પન્નાલાલ નાનાલાલ પટેલ :* ગુજરાતી સાહિત્યનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પરમ  વિસ્મય, જાનપદી નવલકથાના સર્જક


*✍️રાજેંદ્ર કેશવલાલ શાહ:* કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા, ઉત્તમ ગીતકવિ


*✍️નિરંજન નરહરિભાઈ ભગત:* ઈબારતથી અભિવ્યકિત સુધીની સંસિદિના કવિ


*✍️નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ’:* બલિષ્ઠ ભાવ અને ઉદગારના નીવડેલ કવિ


*✍️ચનીલાલ કાળીદાસ મડિયા :* ગ્રામજીવનના સમર્થ સર્જક


*✍️ચદ્રંકાંત કેશવલાલ બક્ષી :* બંડખોર સર્જક


*✍️રાવજી છોટાલાલ પટેલ:* દર્દ અને અશ્રુના પ્રયોગીશીલ સર્જકર


*✍️રઘુવીર દલસિહ ચૌધરી:* જીવનલક્ષી સર્જક,(લોકાયતસૂરિ', 'વૈશાખનંદન' ઉપનામ)


*✍️મનુભાઈ રાજારામ પંચોળી:(દર્શક)* ઊંડી ઈતિહાસ દષ્ટિવાળા સર્જ

*✍️લાભશંકર જાદવજી ઠાકર: (લઘરો  *પુનર્વસુ, )*પ્રયોગશીલતાનું સાવ નવું પરિમાણ પ્રગટાવનાર સર્જક


*✍️ગણવંતરાય આચાર્ય:* સાગરજીવનના સમર્થ આલેખક


*✍️પરહલાદ પારેખ:* સૌદ્યર્યાભિમુખ કવિ, રંગ અને ગંધના કવિ, ‘બારી બહારના કવિ’


*✍️જયંતિ દલાલ:* સાહિત્યકાર અને સમાજ સેવક


*✍️સવામી આનંદ :*(હિંમતલાલ રામચંદ દવે)* અનાસક્ત , અપરિગ્રહ જ્ઞાની અને પ્રબધ્ધ



*✍️રામનારયણ વિશ્વનાથ. પાઠક :* મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ


*✍️ઈશ્વર મોતીભાઈ પેટલીકર:* ગ્રામ જીવનના આલેખક પણ અસુધારક  સર્જક


*✍️રણજીતરામ વાવાભાઇ મહેતા:* ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવક્તા


*✍️ ઝવેરચંદ મેઘાણી :  સુકાની, રાષ્ટ્રીય શાયર


*✍️  જીણાભાઇ રતનજી દેસાઈ : સ્નેહરશ્મિ    

*✍️  લાભશંકર જાદવજી ઠાકોર : પુનર્વસુ


*✍️  અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ : ઘાયલ


*✍️ વિનાયક નરહરિ ભાવે   : આચાર્ય       

                   (વિનોબા ભાવે) 


*✍️મકરંદ વજેશંકર દવે : સાંઈ  


*✍️ દામોદર ભટ્ટ : સુધાંશુ      


*✍️ બળવંતરાય ઠાકોર : સેહેની,વલ્કલ           : 


*✍️ ચુનીલાલ શાહ : સાહિત્યપ્રિય      


*✍️ ધીરુભાઈ ઠાકોર : સવ્યસાચી.    


*✍️ મનુભાઈ ત્રિવેદી : સરોદ            


*✍️ કુંદનિકા કાપડિયા  : સ્નેહધાન   


*✍️મનુભાઈ રાજારામ પંચોળી : દર્શક  



ટિપ્પણીઓ