ગુજરાતી સાહિત્યકરો અને તેમના ઉપનામો (Gujarati Sahityakaro ane temna upnamo)
✍️સાહિત્યકાર તેમના ઉપનામો ✍️
🔥🔥સાહિત્યકારોની લાક્ષણિકતા:- 🔥🔥
*✍️નરસિંહ મહેતા :* ભક્ત કવિ , આદિ કવિ
*✍️મીરાં :* પ્રેમદીવાની, જનમ જનમની દાસી,નરસિંહ_ મીરાં : ખરાં ઇલ્મી ખરાં શૂરાં {કલાપી}
*✍️અખો :* જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ (ઉમાશંકર જોષી),ઉત્તમછપાકાર
*✍️પરેમાનંદ :*આખ્યાન શિરોમણિ, મહાકવિ,
માણભટ્ટ
*✍️શામળ :* પ્રથમ પદ્યવાર્તાકાર
*✍️દયારામ:* ભક્તકવિ, બંસીબોલનો કવિ (ન્હાના લાલે કહેલ ),રસીલો રંગીલો કવિ, રસિક શ્રુગાંરી કવિ, ગરબી સમ્રાટ, ગરબીનો પિતા (નરસિંહરાવ દિવેટીયા
*✍️નર્મદ :* નિર્ભય પત્રકાર, સુધારનો અરૂણ, યુગંધર, યુગપ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, યુગવિદ્યાયક સર્જક, *અર્વાચીન ગદ્યનો પિતા* (ક.મા.મુનશી એ કહેલ)
*✍️દલપતરામ :* લોકહિતચિંતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ, કવિશ્વર, રાજકવિનવલરામ પંડ્યા: આરૂઢ વિવેચક
*✍️રણછોડ્ભાઈ ઉદયરામ દવે :* ગુજરાતી નાટ્કના પિતા
*✍️ગોવર્ધનરામ મા. ત્રિપાઠી:* પંડિત યુગના પુરોધા, સાક્ષરવર્ય, સાક્ષરસત્તમ
*✍️મણિલાલ નભુભાઇ દ્રિવેદી* : અભેદ માર્ગના પ્રવાસી, બ્રહનિષ્ઠ
*✍️નરસિંહરાવ દિવેટીયા :* સાહિત્ય દિવાકર, અર્વાચીન ગુજરાતી કવિતાની કણ્વ, જ્ઞાનબાલ
*✍️રમણભાઈ નીલકંઠ*: સમર્થ હાસ્યકાર,
મકરંદ*
*✍️બાલાશંકર કંથારિયા :* ગુજરાતી ગઝલના પિતા, મસ્તબાદ, કાલાંત, નિજાનંદ
*✍️આનંદ્શંકર ધ્રુવ :* સમર્થ ધર્મ્ચિંતક, મધુદર્શી સમન્વયકાર, પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
*✍️રમણલાલ વ. દેસાઇ:*યુગમૂર્તિ વાર્તાકાર*
*✍️મણિશંકર રત્નજી ભટ્ટ:* મધુર કોમલ ઊર્મિકાવ્યના સર્જક,ઉત્તમ ખંડકાવ્યોના સર્જક
*✍️સરસિંહજી તખ્તતસિંહજી ગોહેલ* , *(કલાપી:)* અશ્રુ કવિ, પ્રેમ અને આંશુના કવિ, દર્દીલા મધુરપના ગાયક,સુરતાની વાડીનો મીઠી મોરલો, મધુકર
*✍️નહાનાલાલ :* ઉત્ત્મ ઊર્મિકાવ્યના સર્જક, પ્રેમભકિત
*✍️બલવંતરાય ક. ઠાકુર :* બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ, આધુનિક કવિતાના જ્યોતિર્ધર, અગેય પ્રવાહી પદ્યના સર્જક, સોનેટ્ના પિતા
*✍️અલેકઝાંડર ફાર્બસ:* ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી
*✍️દામોદર ખુ. બોટાદકાર:* ગૃહગાયક કવિ, કુટુંબ કવિ, સૌંદર્યશી કવિ
*કાકાસાહેબ કાલેલકર:*સવાઇ ગુજરાતી ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી, જીવનધર્મી સાહિત્યકાર
*✍️પ. સુખલાલજી :* પ્રજ્ઞાયક્ષ, પ્રકાંડ પંડિતર
*✍️સિકલાલ પરીખ:* રોમે રોમ વિદ્યાના જીવ, મૂષિકાર
*✍️ઉમાશંકર જોશી:* વિશ્વ શાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદગાતા, શ્રવણ વાસુકી
*✍️ઝીણાભાઇઅ દેસાઈ ‘સ્નેહરશ્મિ’:* જીવન માંગલ્યના ઉદગાતા, હાઇકુના પ્રણેતા
*✍️ઝવેરચંદ મેઘાણી:* રાષ્ટ્રીય શાયર, કસુંબલ રંગનો ગાયક, લોકસાહિત્યનો મત્ત મોરલો, પહાડનું બાળક
*✍️ક.મા.મુનશી:* સ્વપ્નદ્ષ્ટા, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા
*✍️જયોતીંદ્ર દવે:* પ્રથમ પંક્તિના હાસ્યલેખક, વિદ્રત્તા અન. હાસ્યનો વિનિયોગ, હાસ્યસમ્રાટ
*✍️ગૌરીશંકર ગોવર્ધનરામજોશી* ‘ધૂમકેતુ’: ટૂંકી વાર્તાના કસબી, ઉત્તમ વાર્તાકાર
*✍️પન્નાલાલ નાનાલાલ પટેલ :* ગુજરાતી સાહિત્યનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય, જાનપદી નવલકથાના સર્જક
*✍️રાજેંદ્ર કેશવલાલ શાહ:* કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા, ઉત્તમ ગીતકવિ
*✍️નિરંજન નરહરિભાઈ ભગત:* ઈબારતથી અભિવ્યકિત સુધીની સંસિદિના કવિ
*✍️નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ’:* બલિષ્ઠ ભાવ અને ઉદગારના નીવડેલ કવિ
*✍️ચનીલાલ કાળીદાસ મડિયા :* ગ્રામજીવનના સમર્થ સર્જક
*✍️ચદ્રંકાંત કેશવલાલ બક્ષી :* બંડખોર સર્જક
*✍️રાવજી છોટાલાલ પટેલ:* દર્દ અને અશ્રુના પ્રયોગીશીલ સર્જકર
*✍️રઘુવીર દલસિહ ચૌધરી:* જીવનલક્ષી સર્જક,(લોકાયતસૂરિ', 'વૈશાખનંદન' ઉપનામ)
*✍️મનુભાઈ રાજારામ પંચોળી:(દર્શક)* ઊંડી ઈતિહાસ દષ્ટિવાળા સર્જ
ક
*✍️લાભશંકર જાદવજી ઠાકર: (લઘરો *પુનર્વસુ, )*પ્રયોગશીલતાનું સાવ નવું પરિમાણ પ્રગટાવનાર સર્જક
*✍️ગણવંતરાય આચાર્ય:* સાગરજીવનના સમર્થ આલેખક
*✍️પરહલાદ પારેખ:* સૌદ્યર્યાભિમુખ કવિ, રંગ અને ગંધના કવિ, ‘બારી બહારના કવિ’
*✍️જયંતિ દલાલ:* સાહિત્યકાર અને સમાજ સેવક
*✍️સવામી આનંદ :*(હિંમતલાલ રામચંદ દવે)* અનાસક્ત , અપરિગ્રહ જ્ઞાની અને પ્રબધ્ધ
*✍️રામનારયણ વિશ્વનાથ. પાઠક :* મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ
*✍️ઈશ્વર મોતીભાઈ પેટલીકર:* ગ્રામ જીવનના આલેખક પણ અસુધારક સર્જક
*✍️રણજીતરામ વાવાભાઇ મહેતા:* ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવક્તા
*✍️ ઝવેરચંદ મેઘાણી : સુકાની, રાષ્ટ્રીય શાયર
*✍️ જીણાભાઇ રતનજી દેસાઈ : સ્નેહરશ્મિ
*✍️ લાભશંકર જાદવજી ઠાકોર : પુનર્વસુ
*✍️ અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ : ઘાયલ
*✍️ વિનાયક નરહરિ ભાવે : આચાર્ય
(વિનોબા ભાવે)
*✍️મકરંદ વજેશંકર દવે : સાંઈ
*✍️ દામોદર ભટ્ટ : સુધાંશુ
*✍️ બળવંતરાય ઠાકોર : સેહેની,વલ્કલ :
*✍️ ચુનીલાલ શાહ : સાહિત્યપ્રિય
*✍️ ધીરુભાઈ ઠાકોર : સવ્યસાચી.
*✍️ મનુભાઈ ત્રિવેદી : સરોદ
*✍️ કુંદનિકા કાપડિયા : સ્નેહધાન
*✍️મનુભાઈ રાજારામ પંચોળી : દર્શક

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો