સામાજીક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો( Social Science IMP Questions )
1.શાની કલ્પના આઝાદીની લડત દરમિયાન કરવામાં આવી હતી ?
જવાબ: તિરંગાની
2.આમાંથી કયો હિંદુનો તહેવાર નથી ?
જવાબ: નાતાલ
3.આમાંથી કયો મુસલમાનનો તહેવાર નથી ?
જવાબ: ઓણમ
4.આપણું રાષ્ટ્રગાન કયું છે ?
જવાબ: જન ગણ મન...
5.આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
જવાબ: વાઘ
6.આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
જવાબ: મોર
7.આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ?
જવાબ: વંદે માતરમ્
8.આપણો રાષ્ટ્રધ્વજ કયો છે ?
જવાબ: તિરંગો
9.આમાંથી કયો પારસીનો તહેવાર છે ?
જવાબ: નવરોજ
10.આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે ?
જવાબ: શક સંવત
11.ગુજરાતના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ગરબો
12.મહારાષ્ટ્રના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: કોળી-નૃત્ય
13.રાજસ્થાનના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ઘૂમર
14.પંજાબના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ભાંગડા
15.ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: નવરાત્રિ
16.મહારાષ્ટ્રનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: ગણેશ ચતુર્થી
17.રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: હોળી
18.પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: બૈશાખી
19.પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: દુર્ગાપૂજા
20.આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ?
જવાબ: સારનાથનો અશોક સ્તંભ
💁🏻♂️ મહાગુજરાત અદોલન સવાલ જવાબ
■ ગાંધીજી કહેતા આઝાદી પછી બંદૂકની ગોળીઓ લખોટીની જેમ રમી શું એક મહિનો ખાવા ન ભાવ્યું આ વાક્ય કોણ બોલ્યું હતું ?
રવિશંકર મહારાજ✔️
ઠાકોરભાઈ દેસાઈ
હરિહર ખંભોળજા
જવાહરલાલ નહેરુ
■ જનસતા સમાચાર પત્રના તંત્રી કોણ હતા ?
રમેશલાલ મહેતા
રમણલાલ શેઠ✔️
પ્રવિણ ચાલીશ હજારે
અમૃતલાલ શુક્લ
■ મહાગુજરાત પગલા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
પુરુષોત્તમદાસ ત્રિકમદાસ
હિંમતલાલ શુક્લ
ડૉ. શૈલેત અનંત✔️
ઠાકોરભાઈ દેસાઈ
■ નીચેનામાંથી મહાગુજરાત આંદોલનના વિરોધી કોણ હતા ?
ઇન્દુલાલ યાજ્ઞિક
જવાહરલાલ નહેરુ✔️
બ્રહ્મકુમાર ભટ્ટ
બાબુભાઇ દેસાઈ
■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ અમદાવાદમાં લાલ દરવાજા ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ?
મોરારજી દેસાઇ
ઇન્દુલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
જવાહરલાલ નહેરુ✔️
■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ લો કોલેજ ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ?
મોરારજી દેસાઇ
ઇન્દુલાલ યાજ્ઞિક✔️
હરિહર ખંભોળજા
જવાહરલાલ નહેરુ
■ મોરારજી દેસાઈએ ક્યારે લાલ દરવાજા ખાતે સભાનું આયોજન કર્યું હતું ?
૧ ઓક્ટોબર ૧૯૫૬
૧૮ ઓક્ટોબર ૧૯૫૬
૧૦ ઓક્ટોબર ૧૯૫૬✔️
૨ ઓક્ટોબર ૧૯૫૬
■ ઇન્દુલાલ યાજ્ઞિકને કોને ચાંદીની મસાલ ભેટ આપી હતી ?
બ્રહ્મકુમાર ભટ્ટ
હિંમતલાલ શુક્લ
ભઈલાલ કાકા
પ્રવિણ ચાલીસા હજારે✔️
■ મોસંબીનો રસ પિવડાવી કોને મોરારજી દેસાઈને પારણા કરાવ્યા હતા ?
અમૃતલાલ હરગોવિંદ શેઠ✔️
અમૃતલાલ રમણલાલ શેઠ
અમૃતલાલ હિમતલાલ શેઠ
અમૃતલાલ દેસાઈ
■ શહીદ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે........
૧ થી ૮ ઓક્ટોબર✔️
૧ થી ૮ ઓગસ્ટ
૨ થી ૧૦ સપ્ટેમ્બર
૨ થી ૮ ઓક્ટોબર
■ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
૧૯૫૫
૧૯૫૬✔️
૧૯૫૮
૧૯૫૯
■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા ?
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક✔️
બ્રહ્મકુમાર ભટ્ટ
પુરુષોત્તમદાસ ત્રિકામદાસ
■ મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા ?
હરિહર ખંભોળજા✔️
ઇન્દુલાલ યાજ્ઞિક
બ્રહ્મકુમાર ભટ્ટ
પુરુષોત્તમદાસ ત્રિકામદાસ
■ મહાગુજરાત જનતા પરિષદના સંયોજક કોણ હતા ?
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક
બ્રહ્મકુમાર ભટ્ટ✔️
પુરુષોત્તમદાસ ત્રિકામદાસ
■ પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગે તોય મહાગુજરાત નહી થાય આ વાક્ય કોણ બોલ્યું હતું ?
મોરારજી દેસાઈ
રતુભાઈ અદાણી✔️
જવાહરલાલ નહેરુ
ઠાકોરભાઈ દેસાઈ
■ ૧૧ મોરારજી આવે, ૨૨ નહેરુ આવે તોય મહાગુજરાતને બનતું અટકાવી શકાશે નહીં આ વાક્ય કોણ બોલ્યું હતું ?
ઇન્દુલાલ યાજ્ઞિક
બ્રહ્મકુમાર ભટ્ટ✔️
બકુલ જોષીપુરા
રતુભાઈ અદાણી
■ જરૂર પડે તો હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ આ વાક્ય કોણ બોલ્યું હતું ?
મોરારજી દેસાઈ✔️
જવાહરલાલ નહેરુ
રતુભાઈ અદાણી
ઠાકોરભાઈ દેસાઇ
■ ગલી ગલી મે ગુંજે નાદ પુસ્તિકા કોણે તૈયાર કરી હતી ?
સીસી પરીખ
યશપાલ પરીખ
બાબુરાવ મહેતા
બકુલ જોષીપુરા✔️
■ મહાગુજરાત જનતા પરિષદનું ચૂંટણીમાં પ્રતિક કયુ હતું ?
સિંહ
કૂકડો✔️
બતક
નાવડી
■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષના ઉમેદવારનું ચૂંટણીમાં ચિહ્ન કયુ હતું ?
સિંહ✔️
કૂકડો
બતક
હાથી
■ મહાગુજરાતનો જંગ પુસ્તકના લેખક કોણ છે ?
યશપાલ પરીખ✔️
ઇન્દુલાલ યાજ્ઞિક
જયંતિ દલાલ
મહેન્દ્ર મેઘાણી
■ લે કે રહેંગે મહાગુજરાત પુસ્તકની રચના કોણે કરી હતી ?
યશપાલ પરીખ
ઇન્દુલાલ યાજ્ઞિક
જયંતિ દલાલ
બ્રહ્મકુમાર ભટ્ટ✔️
■ ગુજરાત કે નહેરુ ઇન્દુચાચા સૂત્ર કોણે આપ્યુ હતું ?
સનત મહેતાએ
રણજીત શાસ્ત્રીએ✔️
પ્રદીજીએ
કૃષ્ણલાલ જવેરી
■ મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકે કયા સ્થળેથી પદ યાત્રા કાઢી હતી ?
અમદાવાદ થી વડોદરા
અમદાવાદ થી પાટણ
વડોદરા થી પાટણ✔️
પાટણ થી વડોદરા
■ શહીદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો ?
૨૬૬
૨૨૬✔️
૨૬૭
૨૨૭
■ શહીદ સ્મારક સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું ?
જયંતિ દલાલ✔️
પ્રબોધ રાવળ
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક
■ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
જયંતિ દલાલ
પ્રબોધ રાવળ
જયપ્રકાશ નારાયણ
ઇન્દુલાલ યાજ્ઞિક✔️
■ ૧૯૫૬ માં રચાયેલી ડ્રિભાષી મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળીને કુલ કેટલા જિલ્લા હતા ?
૫૫
૪૯
૪૩✔️
૩૮
■ ગુજરાત સીમા સમિતિની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી ?
અમદાવાદ
આણંદ
વલ્લભવિદ્યાનગર✔️
ડાંગ
■ મહાગુજરાત પરિષદના ઉપપ્રમુખ કોણ હતા ?
ઇન્દુલાલ યાજ્ઞિક✔️
ભાઈલાલ પટેલ
પ્રબોધ રાવળ
હિંમતલાલ શુક્લ
🔷 વડનગરનું શું જાણીતું છે ?
➡️ કીર્તિતોરણ
🔷 ભારતનો સૌપ્રથમ આધારભૂત અને વિશ્વસનીય ગ્રંથ કયો છે ?
➡️ રાજતરંગિણી
🔷 અકબરનામા અને આઈને અકબરીના લેખક કોણ છે ?
➡️ અબુલ ફઝલ
🔷 સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો ?
➡️ સારંગધર
🔷 દશકુમારચરિતના લેખક કોણ હતા ?
➡️ દંડી
☘☘ ૩૪૦૦ વર્ષ જૂનો મિતાની સામ્રાજ્યનો મહેલ ક્યાંથી મળી આવ્યો ?
🌷 ઇરાકના મોસુમ શહેરમાંથી
☘☘ ટિગરિસ નદીના કિનારે ક્યુ શહેર આવેલું છે ?
🌷 મોસુમ શહેર
☘☘ ૨૦૧૯માં અરુંધતિ રોય દ્વારા કઇ બુક લોન્ચ કરાય ?
🌷 માઇ સેડીટીયસ હાર્ટ
☘☘ અરુંધતિ રોય ને man booker Price ક્યારે મળ્યો હતો ?
🌷 ૧૯૯૭
☘☘ તાજેતરમાં ભારતે ક્યાં દેશ સાથે ગરુડ નામનું યુદ્ધ અભ્યાસ નું આયોજન થયું ?
🌷 ફ્રાંસ સાથ
🚦 એથિકલ રિલીજિયન પુસ્તકના લેખક ?
✔️ ગાંધીજી
🚦સત્યાગ્રહ આશ્રમની સ્થાપનામાં પ્રવાસીઓની સંખ્યા ?
✔️ ૨૫
🚦 ગાંધીવાદી અધ્યયન સંસ્થાના સ્થાપક ?
✔️ જયપ્રકાશ નારાયણ
🚦 ગાંધી સંગ્રહાલય સ્થાપતી સંસ્થા ?
✔️ ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ
🚦 ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિની રચના ?
✔️ ૧૯૮૪ (નવી દિલ્હી)
🔍🔍 કયો સમય તેલુગુ સાહિત્યનો સુવર્ણકાળ કહેવાય છે ?
↪️ કષ્ણદેવ રાયનો સમય
🔍🔍 બીજાપુરનો સ્થાપક કોણ હતો ?
↪️ યસુફ આદિલશાહ
🔍🔍 જમાબંધી પદ્ધતિ કોણે વિકસાવી ?
↪️ રાજા ટોડરમલે
🔍🔍 અકબરે કયા ધર્મની સ્થાપના કરી ?
↪️ દિને ઇલાહી
🔍🔍 અકબરે મુખ્ય સલાહકાર તરીકે કોને નિમ્યો ?
📚માંડવની ટેકરીઓનું સૌથી ઉંચુ શિખર ક્યું છે ?
➖ચોટીલા
📚જેસોરની ટેકરીઓનું સૌથી ઉંચુ શિખર ક્યું છે ?
➖આરાસુર
📚ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
➖સાબરમતી
📚ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
➖નર્મદા
📚ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે ?
➖બનાસકાંઠા
📚"ઘર ઘરની જ્યોત" કટારના લેખક કોણ છે ?
➖વિનોદીની નીલકંઠ
📚ઝુલન ગોસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
➖ક્રિકેટ
📚ગુજરાતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?
➖શ્રીમતિ શારદાબહેન
📚ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
➖ઇન્દુમતી બહેન
📚નંદિની પંડ્યાનું નામ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ?
➖પર્વતા રોહણ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો