સામાજીક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો( Social Science IMP Questions )

 1.શાની કલ્પના આઝાદીની લડત દરમિયાન કરવામાં આવી હતી ?


જવાબ: તિરંગાની


2.આમાંથી કયો હિંદુનો તહેવાર નથી ?


જવાબ: નાતાલ


3.આમાંથી કયો મુસલમાનનો તહેવાર નથી ?


જવાબ: ઓણમ


4.આપણું રાષ્ટ્રગાન કયું છે ?


જવાબ: જન ગણ મન...


5.આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?


જવાબ: વાઘ


6.આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?


જવાબ: મોર


7.આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ?


જવાબ: વંદે માતરમ્


8.આપણો રાષ્ટ્રધ્વજ કયો છે ?


જવાબ: તિરંગો


9.આમાંથી કયો પારસીનો તહેવાર છે ?


જવાબ: નવરોજ


10.આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે ?


જવાબ: શક સંવત


11.ગુજરાતના લોકોનું નૃત્ય કયું છે ?


જવાબ: ગરબો


12.મહારાષ્ટ્રના લોકોનું નૃત્ય કયું છે ?


જવાબ: કોળી-નૃત્ય


13.રાજસ્થાનના લોકોનું નૃત્ય કયું છે ?


જવાબ: ઘૂમર


14.પંજાબના લોકોનું નૃત્ય કયું છે ?


જવાબ: ભાંગડા


15.ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે ?


જવાબ: નવરાત્રિ


16.મહારાષ્ટ્રનો પ્રખ્યાત તહેવાર કયો છે ?


જવાબ: ગણેશ ચતુર્થી


17.રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે ?


જવાબ: હોળી


18.પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?


જવાબ: બૈશાખી


19.પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર કયો છે ?


જવાબ: દુર્ગાપૂજા


20.આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ?


જવાબ: સારનાથનો અશોક સ્તંભ


💁🏻‍♂️ મહાગુજરાત અદોલન સવાલ જવાબ



■ ગાંધીજી કહેતા આઝાદી પછી બંદૂકની ગોળીઓ લખોટીની જેમ રમી શું એક મહિનો ખાવા ન ભાવ્યું આ વાક્ય કોણ બોલ્યું હતું ?


રવિશંકર મહારાજ✔️


ઠાકોરભાઈ દેસાઈ


હરિહર ખંભોળજા


જવાહરલાલ નહેરુ


■ જનસતા સમાચાર પત્રના તંત્રી કોણ હતા ?


રમેશલાલ મહેતા


રમણલાલ શેઠ✔️


પ્રવિણ ચાલીશ હજારે


અમૃતલાલ શુક્લ


■ મહાગુજરાત પગલા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?


પુરુષોત્તમદાસ ત્રિકમદાસ


હિંમતલાલ શુક્લ


ડૉ. શૈલેત અનંત✔️


ઠાકોરભાઈ દેસાઈ


■ નીચેનામાંથી મહાગુજરાત આંદોલનના વિરોધી કોણ હતા ?


ઇન્દુલાલ યાજ્ઞિક


જવાહરલાલ નહેરુ✔️


બ્રહ્મકુમાર ભટ્ટ


બાબુભાઇ દેસાઈ


■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ અમદાવાદમાં લાલ દરવાજા ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ?


મોરારજી દેસાઇ


ઇન્દુલાલ યાજ્ઞિક


હરિહર ખંભોળજા


જવાહરલાલ નહેરુ✔️


■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ લો કોલેજ ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ?


મોરારજી દેસાઇ


ઇન્દુલાલ યાજ્ઞિક✔️


હરિહર ખંભોળજા


જવાહરલાલ નહેરુ


■ મોરારજી દેસાઈએ ક્યારે લાલ દરવાજા ખાતે સભાનું આયોજન કર્યું હતું ?


૧ ઓક્ટોબર ૧૯૫૬


૧૮ ઓક્ટોબર ૧૯૫૬


૧૦ ઓક્ટોબર ૧૯૫૬✔️


૨ ઓક્ટોબર ૧૯૫૬



■ ઇન્દુલાલ યાજ્ઞિકને કોને ચાંદીની મસાલ ભેટ આપી હતી ?


બ્રહ્મકુમાર ભટ્ટ


હિંમતલાલ શુક્લ


ભઈલાલ કાકા


પ્રવિણ ચાલીસા હજારે✔️


■ મોસંબીનો રસ પિવડાવી કોને મોરારજી દેસાઈને પારણા કરાવ્યા હતા ?


અમૃતલાલ હરગોવિંદ શેઠ✔️


અમૃતલાલ રમણલાલ શેઠ


અમૃતલાલ હિમતલાલ શેઠ


અમૃતલાલ દેસાઈ


■ શહીદ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે........


૧ થી ૮ ઓક્ટોબર✔️


૧ થી ૮ ઓગસ્ટ


૨ થી ૧૦ સપ્ટેમ્બર


૨ થી ૮ ઓક્ટોબર


■ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?


૧૯૫૫


૧૯૫૬✔️


૧૯૫૮


૧૯૫૯


■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા ?


હરિહર ખંભોળજા


ઇન્દુલાલ યાજ્ઞિક✔️


બ્રહ્મકુમાર ભટ્ટ


પુરુષોત્તમદાસ ત્રિકામદાસ


■ મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા ?


હરિહર ખંભોળજા✔️


ઇન્દુલાલ યાજ્ઞિક


બ્રહ્મકુમાર ભટ્ટ


પુરુષોત્તમદાસ ત્રિકામદાસ


■ મહાગુજરાત જનતા પરિષદના સંયોજક કોણ હતા ?


હરિહર ખંભોળજા


ઇન્દુલાલ યાજ્ઞિક


બ્રહ્મકુમાર ભટ્ટ✔️


પુરુષોત્તમદાસ ત્રિકામદાસ


■ પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગે તોય મહાગુજરાત નહી થાય આ વાક્ય કોણ બોલ્યું હતું ?


મોરારજી દેસાઈ


રતુભાઈ અદાણી✔️


જવાહરલાલ નહેરુ


ઠાકોરભાઈ દેસાઈ


■ ૧૧ મોરારજી આવે, ૨૨ નહેરુ આવે તોય મહાગુજરાતને બનતું અટકાવી શકાશે નહીં આ વાક્ય કોણ બોલ્યું હતું ?


ઇન્દુલાલ યાજ્ઞિક


બ્રહ્મકુમાર ભટ્ટ✔️


બકુલ જોષીપુરા


રતુભાઈ અદાણી


■ જરૂર પડે તો હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ આ વાક્ય કોણ બોલ્યું હતું ?


મોરારજી દેસાઈ✔️


જવાહરલાલ નહેરુ


રતુભાઈ અદાણી


ઠાકોરભાઈ દેસાઇ


■ ગલી ગલી મે ગુંજે નાદ પુસ્તિકા કોણે તૈયાર કરી હતી ?


સીસી પરીખ


યશપાલ પરીખ


બાબુરાવ મહેતા


બકુલ જોષીપુરા✔️


■ મહાગુજરાત જનતા પરિષદનું ચૂંટણીમાં પ્રતિક કયુ હતું ?


સિંહ


કૂકડો✔️


બતક


નાવડી



■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષના ઉમેદવારનું ચૂંટણીમાં ચિહ્ન કયુ હતું ?


સિંહ✔️


કૂકડો


બતક


હાથી


■ મહાગુજરાતનો જંગ પુસ્તકના લેખક કોણ છે ?


યશપાલ પરીખ✔️


ઇન્દુલાલ યાજ્ઞિક


જયંતિ દલાલ


મહેન્દ્ર મેઘાણી


■ લે કે રહેંગે મહાગુજરાત પુસ્તકની રચના કોણે કરી હતી ?


યશપાલ પરીખ


ઇન્દુલાલ યાજ્ઞિક


જયંતિ દલાલ


બ્રહ્મકુમાર ભટ્ટ✔️


■ ગુજરાત કે નહેરુ ઇન્દુચાચા સૂત્ર કોણે આપ્યુ હતું ?


સનત મહેતાએ


રણજીત શાસ્ત્રીએ✔️


પ્રદીજીએ


કૃષ્ણલાલ જવેરી


■ મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકે કયા સ્થળેથી પદ યાત્રા કાઢી હતી ?


અમદાવાદ થી વડોદરા


અમદાવાદ થી પાટણ


વડોદરા થી પાટણ✔️ 


પાટણ થી વડોદરા


■ શહીદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો ?


૨૬૬


૨૨૬✔️


૨૬૭


૨૨૭


■ શહીદ સ્મારક સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું ?


જયંતિ દલાલ✔️


પ્રબોધ રાવળ


હરિહર ખંભોળજા


ઇન્દુલાલ યાજ્ઞિક


■ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?


જયંતિ દલાલ


પ્રબોધ રાવળ


જયપ્રકાશ નારાયણ


ઇન્દુલાલ યાજ્ઞિક✔️


■ ૧૯૫૬ માં રચાયેલી ડ્રિભાષી મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળીને કુલ કેટલા જિલ્લા હતા ?


૫૫


૪૯


૪૩✔️


૩૮


■ ગુજરાત સીમા સમિતિની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી ?


અમદાવાદ


આણંદ


વલ્લભવિદ્યાનગર✔️


ડાંગ


■ મહાગુજરાત પરિષદના ઉપપ્રમુખ કોણ હતા ?


ઇન્દુલાલ યાજ્ઞિક✔️


ભાઈલાલ પટેલ


પ્રબોધ રાવળ


હિંમતલાલ શુક્લ


 🔷 વડનગરનું શું જાણીતું છે ?


➡️ કીર્તિતોરણ


🔷 ભારતનો સૌપ્રથમ આધારભૂત અને વિશ્વસનીય ગ્રંથ કયો છે ?


➡️ રાજતરંગિણી


🔷 અકબરનામા અને આઈને અકબરીના લેખક કોણ છે ?


➡️ અબુલ ફઝલ


🔷 સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો ?


➡️ સારંગધર


🔷 દશકુમારચરિતના લેખક કોણ હતા ?


➡️ દંડી


 ☘☘ ૩૪૦૦ વર્ષ જૂનો મિતાની સામ્રાજ્યનો મહેલ ક્યાંથી મળી આવ્યો ?


🌷 ઇરાકના મોસુમ શહેરમાંથી


☘☘ ટિગરિસ નદીના કિનારે ક્યુ શહેર આવેલું છે ?


🌷 મોસુમ શહેર


☘☘ ૨૦૧૯માં અરુંધતિ રોય દ્વારા કઇ બુક લોન્ચ કરાય ?


🌷 માઇ સેડીટીયસ હાર્ટ


☘☘ અરુંધતિ રોય ને man booker Price ક્યારે મળ્યો હતો ?


🌷 ૧૯૯૭


☘☘ તાજેતરમાં ભારતે ક્યાં દેશ સાથે ગરુડ નામનું યુદ્ધ અભ્યાસ નું આયોજન થયું ?


🌷 ફ્રાંસ સાથ


🚦 એથિકલ રિલીજિયન પુસ્તકના લેખક ?


✔️ ગાંધીજી


🚦સત્યાગ્રહ આશ્રમની સ્થાપનામાં પ્રવાસીઓની સંખ્યા ?


✔️ ૨૫


🚦 ગાંધીવાદી અધ્યયન સંસ્થાના સ્થાપક ?


✔️ જયપ્રકાશ નારાયણ


🚦 ગાંધી સંગ્રહાલય સ્થાપતી સંસ્થા ?


✔️ ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ


🚦 ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિની રચના ?


✔️ ૧૯૮૪ (નવી દિલ્હી)


 🔍🔍 કયો સમય તેલુગુ સાહિત્યનો સુવર્ણકાળ કહેવાય છે ?


↪️ કષ્ણદેવ રાયનો સમય


🔍🔍 બીજાપુરનો સ્થાપક કોણ હતો ?


↪️ યસુફ આદિલશાહ


🔍🔍 જમાબંધી પદ્ધતિ કોણે વિકસાવી ?


↪️ રાજા ટોડરમલે


🔍🔍 અકબરે કયા ધર્મની સ્થાપના કરી ?


↪️ દિને ઇલાહી


🔍🔍 અકબરે મુખ્ય સલાહકાર તરીકે કોને નિમ્યો ?


 📚માંડવની ટેકરીઓનું  સૌથી ઉંચુ શિખર ક્યું છે ?


➖ચોટીલા


📚જેસોરની ટેકરીઓનું સૌથી ઉંચુ શિખર ક્યું છે ?


➖આરાસુર


📚ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?


➖સાબરમતી


📚ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?


➖નર્મદા


📚ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે ?


➖બનાસકાંઠા


📚"ઘર ઘરની જ્યોત" કટારના લેખક કોણ છે ?


➖વિનોદીની નીલકંઠ


📚ઝુલન ગોસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે ?


➖ક્રિકેટ


📚ગુજરાતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?


➖શ્રીમતિ શારદાબહેન


📚ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?


➖ઇન્દુમતી બહેન


📚નંદિની પંડ્યાનું નામ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ?


➖પર્વતા રોહણ

ટિપ્પણીઓ